હરિહરેશ્વર – કોંકણ દર્શન ૧) સપ્તરંગી હનુમાનજીનું મંદિર ૨) પ્રાચીન રામેશ્વર શિવ મંદિર ૩) બિરલા ગણપતિ મંદિર ૪) રમણીય દરિયા કિનારો - કાશીદ ૫) સોનાના ગણપતિનું મંદિર – દીવેઅગર ૬) જાગૃત કાલભૈરવ શિવ મંદિર – હરિહરેશ્વર ૭) તુળજા ભવાનીનું મંદિર – કોલાડ તા.૧૮-૨-૨૦૧૨ ને શનિવારના મુલુંડથી નીકળીને તા.૧૯-૨- ૨૦૧૨ ને રવિવારના રાતના પાછા મુલુંડ. …
Category Archive: Photo Albums
Jan 08
દ્વિતીય સ્નેહ મિલન તથા સરસ્વતી સન્માનનું આયોજન, નાલાસોપારા – વસઈ-વિરાર, ફોટો આલ્બમ
શ્રી કચ્છી રાજગોર સમાજ, નાલાસોપારા – વસઈ-વિરાર C/o. કાર્યાલય : અનેરી મેચિંગ , ૫૪ ગોલ્ડન ટ્રેડર્સ સેન્ટર, તુલીંજ રોડ, નાલાસોપારા (ઈસ્ટ) દ્વિતીય સ્નેહ મિલન સહર્ષ જણાવવાનું કે શ્રી કચ્છી રાજગોર સમાજ, નાલાસોપારા – વસઈ-વિરાર નાં પરિવારોનું દ્વિતીય સ્નેહ મિલન તથા સરસ્વતી સન્માનનું આયોજન તા. ૨૫-૧૨-૨૦૧૧ પોષ સુદ ૧ ને રવિવારના સાંજના ૪ થી ૧૦ સુધી આ કાર્યક્રમનું આયોજન પી. એલ. જાડેજા …
Oct 29
રાજગોર વન્ડર્સ – ફોટો આલ્બમ : ૨૦૧૧
શ્રી કચ્છી રાજગોર શૈક્ષણિક પ્રવૃત્તિ કેન્દ્ર, મુંબઈના ટ્રસ્ટીઓ, પદાધિકારીઓ અને કારોબારી સભ્યો, સંસ્થા દ્વારા આયોજિત અને રાજગોર સમાજના પ્રતિભાવાન કલાકારો દ્વારા પ્રસ્તુત ગીત, સંગીત, નૃત્યો અને અન્ય મનોરંજક સાંસ્કૃતિક કાર્યક્રમોથી મઢેલા ભવ્ય રાજગોર વન્ડર્સ સમારોહ સ્થળ : કાલીદાસ નાટ્ય મંદિર, પી. કે. રોંડ, મુલુંડ (વે.), મુંબઈ – ૮૦. શનિવાર તા. ૨૯-૧૦-૨૦૧૧ સમય : બપોરના ૩:૦૦ કલાકે

Recent Comments